ભવ્યજ્યોત વિદ્યાલય

We inspire a love for learning and a belief in community. Here, students acquire the skills they need for school

પ્રવેશ માટેની માહિતી

  • જુનિયર કે.જી. માટે 3 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકો.
  • સિનીયર કે.જી. માટે 4 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકો.
  • સરકારશ્રી દ્વારા નક્કી કરેલ જન્મ તારીખ પ્રમાણે ઉપરના વર્ષ પૂર્ણ થયેલ હોવા જરૂરી છે.
  • પ્રવેશ માટે જન્મનું ઓરીજનલ પ્રમાણપત્ર, વિદ્યાર્થીના બે ફોટા, એડમીશન ફોર્મ ભરીને પ્રવેશ મેળવવો.
  • જુનિયર કે.જી./સિનીયર કે.જી. માટે શાળાનો સમય બપોરે 12:30 થી 3:30 વાગ્યા સુધી.
  • ધોરણ 1 માટે બાળકની ઉમર પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ.
  • ધોરણ 1 માં પ્રવેશ માટે જન્મનું ઓરીજીનલ પ્રમાણપત્ર આપવું ફરજીયાત છે.
  • ધોરણ 2 થી 8 માટે આગળની શાળા છોડ્યાનું અસલ એલ.સી.(લિવિંગ સર્ટી).
  • આગળની શાળાના વાર્ષિક પરીક્ષાના પરિણામની ઝેરોક્ષ.
  • વિદ્યાર્થીના પાસપોર્ટ સાઈઝના બે ફોટા.
  • પ્રાથમિક વિભાગ માં ધોરણ 1 થી 4 માટે સમય બપોરે 12:30 થી 5:00 વાગ્યા સુધી.
  • આગળની શાળા છોડયાનું અસલ એલ.સી.(લિવિંગ સર્ટી).
  • આગળની શાળાના વાર્ષિક પરીક્ષાના પરિણામની ઝેરોક્ષ.
  • પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટેના પ્રવેશપત્ર શાળા ની ઑફિસમાંથી મળે છે.
  • વિદ્યાર્થીના પાસપોર્ટ સાઈઝના બે ફોટા.
  • પ્રાથમિક/માધ્યમિક વિભાગ માં ધોરણ 5 થી 11 માટે સમય સવારે 7:20 થી 12:20 વાગ્યા સુધી.
logo